સરકાર દ્વારા દેશના તમામ નાગરિકો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના આ યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી છે જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તમારા વ્યવસાયને આગળ વધારવા માંગો છો તો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા રૂપિયા 50 હજાર સુધીની લોન મેળવી શકો છો તમે રૂપિયા 50,000 થી ₹10,00,000 સુધીની લોન લઈ શકો છો
આ યોજના દ્વારા સરકાર હાલમાં તમામ જરૂરીયાત નાગરિકોને બેંકોની કેટલીક સરળ શરતો સાથે લોન આપી રહી છે જો તમે બેરોજગાર છો અને તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા પૈસા નથી તો તમારા માટે આ એક સુવર્ણ તક હશે તો પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ અરજી કરી શકો છો
જો તમારી પાસે આ યોજના વિશે માહિતી નથી તો આજના આ લેખ દ્વારા અમે તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું અમે તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેટલીક ઉપલબ્ધ હશે લોન ના પ્રકારો અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ના લાભો મેળવવા માટે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના pradhan mantri mudra loan yojana apply
દેશના તે બેરોજગાર નાગરિકો માટે સારા સમાચાર છે જેમાં પૈસા ની અછતને કારણે હજુ સુધી કોઈ વ્યવસાય શરૂ કર્યું નથી અને હવે તેઓને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ સરકાર 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે જે સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ માટે તેઓએ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે અરજી કરવાની રહેશે
તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા લેવામાં આવતી રોડનો ઉપયોગ નવો વ્યવસાય શરૂ કરવા અથવા તમારા વ્યવસાય ને વધુ વિસ્તરવા માટે કરી શકો છો આ યોજના દેશના તેલ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેવું નોકરી ન મળવાને કારણે હજુ પણ બેરોજગાર છે તેવું આ યોજના દ્વારા લોન લઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેટલી લોન મળશે?
જો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માંગો છો તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે જે નીચે મુજબ છે
- જો તમે શીશુ લોન હેઠળ લોન લેવા માંગો છો અને અરજી કરો છો તો તમને રૂપિયા 50,000 સુધીની લોન આપવામાં આવશે
- જો તમે કિશોર લોન જેવી લોન માટે અરજી કરો છો તો તમને 50000 થી 5 લાખ રૂપિયા સુધીનું લોન આપવામાં આવશે
- જો તમે તરુણ લોન હેઠળ લોન લેવા માટે અરજી કરો છો તો તમને પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટેની પાત્રતા
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નો લાભ આપવામાં આવશે જેઓ ભારતના રહેવાસી છે
- 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આ લોન યોજના માટે અરજી કરી શકે છે
- જો અરજદારને કોઈપણ બેંક દ્વારા ડીફોલ્ટર જાહેર કરવામાં આવ્યો હોય તો તેને લાભ નહીં મળે
- વ્યક્તિ જે પણ વ્યવસાય માટે લોન મેળવવા માંગે છે તેને વ્યવસાય વિશે યોગ્ય જાણકારી હોવી જોઈએ
- આ સિવાય અરજદાર પાસે દસ્તાવેજ તરીકે
- આધારકાર્ડ
- મતદાન કાર્ડ
- રેશનકાર્ડ
- પાનકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- વ્યવસાય સંબંધિત પ્રમાણપત્ર
જો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવામાં રસ ધરાવો છો અને લોન લેવા માંગો છો તો તમને નીચે આપેલ પ્રક્રિયા અનુસરી અને અરજી કરી શકો છો
- પ્રધાનમંત્રી મુદ્રા લોન માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
- વેબસાઈટ ના હોમ પેજ પર પહોંચશો ત્યારે તમને શિશુ તરુણ અને કિશોર ના ત્રણ વિકલ્પો દેખાશે
- તમે જે પણ પ્રકારની લોન લેવા માંગો છો તમારે તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- કોઈપણ વિકલ્પ પર ક્લિક કરતા ની સાથે જ તેની સાથે સંબંધિત એપ્લિકેશન ફોર્મ ની લીંક તમારી સામે ખુલશે
- હવે અહીં તમારે ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે
- અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે
- ત્યારબાદ તમારે એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી પડશે અને તેને યોગ્ય રીતે ભરવી પડશે
- અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી તમારે તેમાં પૂછવામાં આવેલા તમામ જોડવા પડશે
- હવે તમારે આર જે ફોર્મ લઈને તમારી અરજી નજીકની બેંકમાં સબમીટ કરવી પડશે
- આ પછી બેંક કર્મચારી દ્વારા તમારી અરજીની મંજૂરી થયા પછી તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નો લાભ આપવામાં આવશે