ગર્ભવતી મહિલાઓને મળશે 5,000 નો લાભ આ રીતે કરો ઓનલાઇન અરજી

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવશે ભારતમાં ઘણી લોક કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાંથી એક પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે કોઈપણ ગર્ભવતી મહિલા આ યોજનાનો લાભ લઇ શકે છે તેમને રૂપિયા 5,000 ની નાણાકીય સરકાર તરફથી સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે pradhanmantri matritva vandana yojana

આ લેખની મદદથી અમે તમને પ્રધાનમંત્રી માતૃ વંદના વિશે વિગતવાર જણાવવા માંગે છે જેથી કરીને તમે આ બધા યોજના માટે અરજી કરી શકો અને તેમનો લાભ મેળવી શકો pradhanmantri matritva vandana yojana

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ તો તમામ ગર્ભવતી માતાઓ અને બહેનોને કુલ 5000 રૂપિયાની આર્થિક સહાય વિરોધ હપ્તાઓ ઉપરાંત મફત દવાઓ ઉપરાંત ગર્ભાવસ્થા પહેલા અને પછીની તબીબી તપાસ વગેરેની સહાયથી મળશે

આ લેખમાં અમે તમને બધી સગર્ભા સ્ત્રીઓ અને માતાઓનું હૃદય પૂર્વક સ્વાગત કરીએ છીએ અમે તમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે વિગતવાર જાણવા માંગે છે તેના માટે તમારે અમારા આલેખનો અંત સુધી વાંચવાનો રહેશે અમે તમને જણાવી દઈએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન માધ્યમથી અરજી કરવાની રહેશે જેના માટે અમે તમને આ લેખમાં અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ વિગત પ્રદાન કરીશું

આપણા દેશમાં શરૂઆતથી જ મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે આ સાથે તેમને અનેક યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો છે કોઈપણ મહિલા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે આંગણવાડી આશાઓ પણ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના માટે અરજી કરી શકે છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના કલ્યાણ યોજના છે જે અંતર્ગત મહિલાઓને 5000 ની આર્થિક સહાય ત્રણ હપ્તામાં ગર્ભવતી મહિલાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

કેન્દ્ર સરકાર દ્વારા એક જાન્યુઆરી 2017 ના રોજ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત સગર્ભા મહિલાઓને આર્થિક લાભો આપવામાં આવે છે આ યોજના તે મહિલાઓ માટે છે જે તેમને ગર્ભવતી ને કારણે વેતનનું નુકસાન સહન કરવું પડ્યું હતું આ યોજના હેઠળ મળેલી રકમનો ગર્ભવતી મહિલા રોજિંદી પોષણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરી શકાય છે

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો લાભ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા ચાર ક્ષેત્રના ઉપક્રમો સાથે નિયમિત રીતે

સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પણ તો તેમાંથી એક પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે જેમાં ગર્ભવતી મહિલાઓને રૂપિયા 5000 ની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને ઘણી આર્થિક સહાય મળી રહી છે આપણા દેશમાં મોટાભાગે એવું જોવા મળ્યું છે કે રોજી રોટી મજૂરી કરતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પણ કામ કરવા માટે જાય છે તેથી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક સહાય આપીને ગર્ભાવસ્થા દરમિયાન આપવાનો છે

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના લાભો

  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ રૂપિયા 1000 નો પ્રથમ હપ્તો ગર્ભવતી મહિલા ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે મહિલા તેની ગર્ભાવસ્થા દરમિયાન આંગણવાડી કેન્દ્ર અથવા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે
  • આ યોજના હેઠળ ₹2,000 નો બીજો હપ્તો ગર્ભાવસ્થા દરમિયાન છ મહિના પછી અને ઓછામાં ઓછા એક પ્રિનેટલ ચેક અપ પછી ટ્રાન્સફર કરવામાં આવે છે
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ રૂપિયા બે હજાર નો ત્રીજો હપ્તો બાળકના જન્મ પછી ટ્રાન્સફર કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો ઉદ્દેશ્ય

  • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય સાથે ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને તેમના બાળકોને કુપોષણથી બચવાનો છે
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ એ વાત પર ધ્યાન આપવામાં આવે છે કે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કામ ન કરવું પડે અને પ્રાપ્ત થતી આર્થિક રકમ તમને અને તેમના બાળકનું ભરણપોષણ કરી શકે

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની પાત્રતા

  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો લાભ મેળવવા માટે સ્ત્રીની ઉંમર 19 વર્ષથી વધારે હોવી જોઈએ
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના માટે નોંધણી કરાવતી વખતે મહિલાનું ગર્ભવતી હોવું જરૂરી છે
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ બાળકના જન્મ પર માત્ર એક જ વાર મળે છે

પ્રધાનમંત્રી માતૃ વનના યોજનાના દસ્તાવેજો

  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ અરજી કરવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તો જ તમે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકો છો
  • આધાર કાર્ડ
  • પતિનું આધાર કાર્ડ
  • મધર ચાઈલ્ડ પ્રોટેક્શન કાર્ડ
  • અરજદારનું પોતાનું બેંક ખાતુ

ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે આંગણવાડી કેન્દ્ર અથવા માનનીય સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવી પડશે
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ નોંધણી કર્યા પછી 1000 રૂપિયાનું પ્રથમ હપ્તો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ પછી ગર્ભાવસ્થાના છ મહિના પછી 2000 રૂપિયાની પ્રધાનમંત્રી માતૃત્વ વનના યોજનાનો બીજો હપ્તો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે
  • આ પછી પ્રધાનમંત્રી માતૃત્વના યોજનાનો રૂપિયા 2000 નો ત્રીજો હપ્તો બાળકના જન્મ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

પ્રધાનમંત્રી માતૃત્વ વનના યોજનામાં ઓનલાઈન મોત દ્વારા અરજી કરવાની સુવિધા કાર્યરત છે?

  • આ માટે તમારે સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે પછી સીટીઝન લોગીન પર ક્લિક કરવું પડશે
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી વેલ્ફાઈ કરવાની રહેશે
  • હવે તમારે અહીં ડેટા એન્ટ્રી પર ક્લિક કરવું પડશે ને લાભાર્થીની નોંધણી કરવી પડશે
  • ત્યારબાદ અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી આપવી પડશે
  • તમે યોજનામાં તમારા પહેલા કે બીજા બાળક માટે અરજી કરી રહ્યા હોવું તો તમારું નામ દાખલ કરવું પડશે
  • તમારા આધાર નંબર જન્મ તારીખ ઉંમર અંગે અને કેટેગરી પસંદ કરવાની રહેશે
  • મોબાઈલ નંબર આપવાનો રહેશે આઈડી પ્રુફ અને એડ્રેસ ગ્રુપ પણ આપવાનું રહેશે
  • ઉપર આપ પૂછવામાં આવેલી તમામ માહિતી આપે પછી તમારી નીચે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં ઓનલાઈન અરજી નું સ્ટેટસ તપાસ અરજી કર્યા પછી તમે સત્તાવાર વેબસાઈટ પર લોગીન કરીને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ડાઉનલોડ કરવા માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે સતાવાર વેબસાઈટમાં લિંક આપવામાં આવી રહી છે તેના પર તમારે ક્લિક કરીને પ્રધાનમંત્રી માતૃત્વ ના યોજના એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો

Leave a Comment